Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

વલ્લભીપુરમાં કોંગ્રેસની જનઆક્રોશ રેલી યોજાઈ :ખેડૂતોના પ્રશ્ને મામલતદારને આવેદન આપ્યું

વલભીપુર શહેર-તાલુકા કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી યોજાઈ હતી બાદમાં ખેડૂતોના પ્રશ્નને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

   રેલી અને આવેદનપત્ર પાઠવતી વેળાએ પ્રભારી મનોહરસિંહ ગોહિલ (લાલભા) સહિત ભાવીક ધાનાણી પ્રમુખ વલભીપુર શહેર કોંગ્રેસ, મનસુખ લાલ મકવાણા - પ્રમુખ વલભીપુર તાલુકા કોંગ્રેસ તથા વલભીપુર નગર પાલિકા ના સભ્યો તથા તાલુકા પંચાયતના સભ્યો તથા કોંગ્રેસ કાર્યકરો હાજર રહેલ હતા

(10:19 pm IST)