Gujarati News

Gujarati News

News of Sunday, 5th December 2021

જામનગર શહેરમાં કોરોનાનો નવા 2 પોઝિટિવ કેસ નોંધાયો નથી : વધુ એક દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો હતો તેવામાં આજે શહેરમાં કોરોનાનો નવા 2 પોઝીટીવ કેસ નોંધાયા નથી, જયારે  છેલ્લા 24 કલાકમાં વધુ એક દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 5.73.221 સેમ્પલ લેવાયા છે

(5:25 pm IST)