Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

ધર્માચાર્યના આશિર્વાદ સમારોહમાં સંતોને વંદન કરતા મુખ્યમંત્રી પટેલ

 જુનાગઢ : ધર્માચાર્ય આશિર્વાદ સમારોહમાં અખિલ ભારત સાધુ સમાજમાં અધ્યક્ષ અને અગ્નિ અખાડાના સભાપતિશ્રી પુ.મુકતાનંદબાપુ દ્વારા દિવ્યકાશી ભવ્યકાશી માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પીઠ થપથપાવી અને ભવિષ્યમાં દિવ્યભારત ભવ્ય ભારત બને એવા પુ.મુકતાનંદબાપુ સહિતના સંતો ધર્માચાર્યને વંદન કરતા ગુજરાત રાજયના મુ.મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ નજરે પડે છે. (અહેવાલ વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા-જુનાગઢ)

(12:38 pm IST)