Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

કોડીનારમાં ર૦૦થી વધુ જગ્યાએ ગણેશજીની સ્થાપના

કોડીનારઃ અહિં શિવાજી ચોક કા રાજા તેમજ શિવસેના તથા અનેક યુવક મંડળો દ્વારા શહેરમાં વિવિધ જગ્યાએ ર૦૦ જેટલા ગણેશજીનું સ્થાપન કરવામાં આવેલ  છે. શિવાજી ચોક તથા શિવસેના (ગૌશાળા)ના મેદાનમાં ગણેશજીના સ્થાપન પ્રસંગે બહોળી સંખ્યામાં ભકતોએ દર્શનનો લાભ લીધો તે પ્રસંગની તસ્વીર.

(11:46 am IST)