Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

ધાંગ્રધ્રામાં ત્રણ વર્ષ બાદ જન્માષ્ટમી નિમિત્તે ભાતિગળ લોકમેળાનું આયોજન

ભાજપના ઉપાધ્યક્ષ આઇ.કે.જાડેજા દ્રારા આ મેળો ખુલ્લો મુકાયો: વિવિધ પ્રકરાની રાઇડો પણ ગોઠવી

સુરેન્દ્રનગરના ધાંગ્રધ્રામાં ત્રણ વર્ષ બાદ જન્માષ્ટમી નિમિત્તે ભાતિગળ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપના ઉપાધ્યક્ષ આઇ.કે.જાડેજા દ્રારા આ મેળો ખુલ્લો મુકાયો હતો.

પોલીસ દ્રારા સીસીટીવી ગોઠવી દેવામાં આવ્યા છે. સાથે સાથે ઠેર ઠેર ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામા આવ્યો છે

   લોકો મેળાનો આનંદ માણી શકે તે માટે વિવિધ પ્રકરાની રાઇડો પણ ગોઠવી દેવામાં આવી છે. જેનો મોટેરાઓ નાના ભુલકા સહિતના લોકો લાભ લેશે. અને મોજ મજા કરીને આનંદ માણશે..

અત્રે ઉલ્લેખનીય છે કે 3 વર્ષ પહેલા એક ઝઘડોમાં એક યુવકનું મોત નીપજયું હતું. જે બાદ તંત્ર દ્રારા લોક મેળો બંધ કરવામાં આવ્યો હતો

(9:51 pm IST)