Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

અમરેલી જિલ્લાના ગીર કાંઠાના ગામોમાં સિંહોએ પાંચ દિવસમાં 15થી વધુના મારણ કરતા ફફડાટ

અમરેલી જિલ્લાના ગીર કાંઠાના ગામોમાં સિંહોએ પાંચ જ દિવસમાં 15 ઉપરાંતના મારણ કરતા ફફડાટ ફેલાયો છે ખાંભા, થોરડી, આંબરડી, મિતિયાળા, સહિતના વિસ્તારમાં સિંહો પાલતુ પશુઓ પર તૂટી પડ્યા હતા .રોજ બરોજ મારણની ઘટનામાં સતત વધારો થયો છે .વહેલી સવારે આદસંગ ગામમાં દસ સિંહોએ પશુઓના મારણ કરી મિજબાની મનાવી હતી .સિંહોના જાણકારોના મતે ચોમાસા દરમિયાન સિંહોના ખોરાકમાં વધારો થાય છે 

(8:40 pm IST)