Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

જુનાગઢના પ આગેવાનોને ભાજપ પ્રદેશ કારોબારીમાં સ્થાન

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૩: ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા આજે જાહેર કરાયેલ પ્રદેશ કારોબારીમાં જુનાગઢના પ આગેવાનોને સ્થાન મળ્યુ છે.

જેમાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચા,  પ્રદીપભાઇ ખીમાણી, શશીકાંતભાઇ ભીમાણી, પૂર્વ મેયર જયોતીબેન વાછાણીનો સમાવેશ થાય છે.

(4:12 pm IST)