Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

માળીયા મિંયાણાના વિરવિદરકા ગામે કોળી સગીરાનો ફાંસો ખાઇ આપઘાત

આઇના સનુરા (ઉ.વ.૧૬)ના આપઘાતના કારણ અંગે પોલીસ દ્વારા તપાસ

મોરબી તા.૨: માળીયામિંયાણાની વિરવિદરકા ગામે કોળી સગીરાએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મળતી વિગતો મુજબ માળિયાના વીરવિદરકા ગામની રહેવાસી આઇના રાજેશભાઇ સનુંરા (ઉ.વ.૧૬)નામની કોળી સગીરા પોતાના ઘરે કોઇ કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે બનાવને પગલે માળિયા પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી આપઘાતના કારણ અંગે તપાસ હાથ ધરી છે.

(11:58 am IST)