Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો : નવા 80 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 176 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 17 કેસ ,જૂનાગઢ તાલુકામાં 6 કેસ,માંગરોળમાં 12 કેસ, કેશોદમાં 10 કેસ, વિસાવદર અને માણાવદરમાં 9-9 કેસ, માળીયામાં 8 કેસ,મેંદરડામાં 4 કેસ,વંથલીમાં 3 કેસ, ભેસાણમાં 2 કેસ નોંધાયા

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ધીમો પડ્યો છે, આજે વધુ એક દર્દીનું મોત થયું છે કોરોનાના નવા 80 પોઝિટિવ કેસ નોંધાયા છે છેલ્લા 24 કલાકમાં વધુ 176 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 80 પોઝિટિવ કેસમાં -જૂનાગઢ સિટીમાં 17 કેસ ,જૂનાગઢ તાલુકામાં 6 કેસ,માંગરોળમાં 12 કેસ, કેશોદમાં 10 કેસ, વિસાવદર અને માણાવદરમાં 9-9 કેસ, માળીયામાં 8 કેસ,મેંદરડામાં 4 કેસ,વંથલીમાં 3 કેસ, ભેસાણમાં 2 કેસ નોંધાયા છે 

(8:58 pm IST)