Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર ઘટ્યો :નવા 16 કેસ નોંધાયા : વધુ 72 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો કહેર ઘટ્યો છે , આજે કોરોનાના નવા 16 કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 72 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 2,87.389 સેમ્પલ લેવાયા છે

(6:27 pm IST)