Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

જામનગર શહેરમાં કોરોના ધીમો પડ્યો : નવા 32 પોઝિટિવ કેસ : વધુ 152 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના ધીમો પડ્યો છે  આજે કોરોનાના નવા 32 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 152 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે  અત્યાર સુધીમાં કુલ 3,91.014 સેમ્પલ લેવાયા છે

(6:26 pm IST)