Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

અમરેલીમાં કોરોનાથી ૩ મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨: અમરેલી જીલ્લામાં કોરોનાનાં વધુ ૪૨ પોઝીટીવ કેસ નોંધાયા છે. તથા મંગળવારે અમરેલીમાં કોરોનાના ત્રણ દર્દીના સારવાર દરમિયાન મૃત્યું નિપજ્યા હતા અને અમરેલી જિલ્લામાં ૧૫૧ દર્દીઓ કોરોનામુકત થયા હતા. ૨૦૫૫ લોકોને વેકિસન અપાઇ હતી.

(1:32 pm IST)