Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

વીરનગર ગામમાં શાંતિરથની સુવિધા

આટકોટ : વીરનગરમાં ગ્રામપંચાયતના સ્વભંડોળની ગ્રાંટમાંથી તાત્કાલીક શાંતિ રથ ખરીદવામાં આવેલ છે. આ મહામારીમાં વીરનગર ગામમાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેને સ્મશાને લઇ જવા વીરનગર ગ્રામપંચાયતના સદસ્ય શાંતુભાઇ ધાધલ અને વીરનગરના આગેવાનો દ્વારા શાંતિરથની વિધી કરીને સ્મશાન સમિતિના પ્રમુખ મોહનભાઇ વાછાણીને શાંતિરથ અર્પણ કરાયો છે.(તસ્વીર-અહેવાલ : કરશન બામટા, આટકોટ)

(11:58 am IST)