Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

કચ્‍છમાં નવા માત્ર ૩૦ કેસ સાથે સારવાર લેતાં દર્દીઓ ઘટયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૨ : કચ્‍છમાં કોરોના હળવો થયો છે. નવા માત્ર ૩૦ કેસ જ નોંધાયા છે. તેની સામે સાજા થનાર દર્દીઓ ૧૯૪ થયા છે. જ્‍યારે એક પણ દર્દીનું મોત નથી. આમ, અત્‍યારે કોરોના હળવો થયો છે. તો, સારવાર લેનાર દર્દીઓ પણ ઘટયા છે. હોસ્‍પિટલમાં ૨૩૬૨ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

(11:38 am IST)