Gujarati News

Gujarati News

રાજકોટ લોહાણા મહાજન દ્વારા જલારામ જયંતિ મહોત્‍સવ નિમિતે કાર્યાલયનો ઉમળકાભેર પ્રારંભ: રાજકોટમાં પ્રથમ વખત સર્વજ્ઞાતિ માટે મહાપ્રસાદનું ભવ્‍ય આયોજન : ૩૧ ઓકટોબરે પ.પૂ.જલારામબાપાની ૨૨૩મી જન્‍મજયંતિ હોય, રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતે હજારો ભકતો આસ્‍થાભેર ઉમટી પડશે : શોભાયાત્રા પણ રેસકોર્ષ મેદાન ખાતે આખરી વિરામ લેશે : પૂ.જલારામબાપાની જન્‍મજયંતિની ઉજવણી વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન દ્વારા થાય તે સમગ્ર સમાજ માટે ગૌરવપ્રદ : નિશાંતભાઈ ચોટાઈ : વધુને વધુ લોકોના મુખે સંત શીરોમણી પૂ.જલારામબાપાનું નામ લેવાય તેવા પવિત્ર હેતુ સાથે લોહાણા મહાજન દ્વારા દિવ્‍ય મહોત્‍સવ ઉજવવાનું નક્કી થયું: રાજુભાઇ પોબારૂ : વિવિધ રઘુવંશી સંસ્‍થાઓના હોદ્દેદારો, અગ્રણીઓ, જ્ઞાતિજનો ઉત્‍સાહપૂર્વક ઉદ્‌ઘાટન પ્રસંગમાં જોડાયા : રાજકોટ લોહાણા મહાજનના નેજા હેઠળ હવે દર વર્ષે જલારામ જયંતિની ઉજવણી કરવા માટેનું આયોજન access_time 4:44 pm IST