Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ખત્રીવાડ પાસે ગંદકીના ગંજ

રામનાથપરા થી ખત્રીવાડ તરફના માર્ગે અસહ્ય ગંદકીના ગંજ ખડકાયા છે. તંત્રની બેદરકારીથી લોકો અને સોની બજારના વેપારી મિત્રોને ત્રાસ સહન કરવો પડે છે. કચરાનો કોઇપણ જાતનો નિકાલ કરવામાં આવતો નથી. તંત્રને ઓનલાઇન, ફોન, રૂબરૂ, ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરવામાં આવેલ છતાં કોઇ ઉકેલ આવતો નથી. તંત્ર નિંદ્રામાંથી જાગશે? 

(3:24 pm IST)