Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

પૂ. ધીરગુરૂદેવની નિશ્રામાં પ્રથમ જીવદયા કળશની અર્પણ વિધિનો શુભારંભ

રાજકોટઃ શ્રી નવલખા સ્થાનકવાસી જૈન સંઘ-કોલકતા ખાતે પૂ.શ્રી ધીરગુરૂદેવની નિશ્રામાં પ્રથમ જીવદયા કળશના લાભાર્થી સંથારા આરાધક માતુશ્રી તારાબેન જેઠાલાલ મોદી પરિવારના પ્રફુલભાઇ મોદીને નિમિષભાઇ શેઠના હસ્તે જીવદયા કળશ અર્પણ કરાયેલ.

(3:46 pm IST)