Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

નવાગામ આણંદપરમાં આજે રાત્રે નાટક ‘પાનેતરનો રંગ'

રાજકોટ તા. ૨૭ : ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીના સહયોગથી અમર નાટય કલામંદિર ટ્રસ્‍ટ દ્વારા નવાગામ આણંદપર ગામે વિશ્વરંગભુમિ દિવસ ૨૭ માર્ચના રાત્રે ૯ વાગ્‍યે ખુબ ખ્‍યાતિપ્રાપ્‍ત નાટક પાનેતરનો રંગ'નો મંચન કાર્યક્રમ રાખેલ છે. કલાપ્રેમિજનોએ પધારવા અમર નાટય કલામંદિરના સલીમ હુશેન લાલાણી (મો.૯૮૨૪૧ ૪૨૧૭૬) ની યાદીમાં જણાવાયુ છે.

(4:37 pm IST)