Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

મનહર પ્લોટ વિસ્તારમાં મોટો ખાડોઃ લોકો ત્રાહીમામ

રાજકોટ : સતત ભારે વરસાદથી ગુજરાતભરમાં રસ્તાઓ તુટી ગયા છે. રાજકોટમાં પણ અંદાજે ર૦ કરોડના રસ્તાનો કચ્ચણઘાણ નિકળી ગયો છે. ત્યારે શહેરના મનહર પ્લોટ વિસ્તારમાં પડેલ મોટા ખાડાથી વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આ સમસ્યા તાકીદે ઉકેલ લાવવા વિસ્તારવાસીઓ માંગ કરી રહ્યા છે.

(4:07 pm IST)