Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

ચુનારાવાડમાં શામજીભાઇ ભુવાનું બેભાન થઇ જતા મોત

રાજકોટ : ચુનારાવાડમાં રહેતા શામજીભાઇ ભુવા (ઉ.વ.૩પ) ગઇકાલે પોતાના ઘરે હતા ત્‍યારે અેકાઅેક બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્‍પીટલમાં ખસેડાયા હતા ત્‍યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. આ અંગે થોરાળા પોલીસ અેઅેસઆઇ ગોકળભાઇઅે કાર્યવાહી કરી હતી.

(7:27 pm IST)