Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

માંજલપુરમાં જીવદયા કળશના લાભાર્થીનું સન્માન

રાજકોટઃ શ્રી માંજલપુર જૈન સંઘમાં પૂ.શ્રી ધીરગુરૂદેવની નિશ્રામાં પારસ મહિલા મંડળના પૂર્વ પ્રમુખ અને જીવદયા કળશ લાભાર્થી વસંતબેન પી બગડીયાનું સન્માન કરવામાં આવેલ. મુનિશ્રીએ કહેલ કે સમય કિંમતી છે, જ્ઞાન પાવર સમાન છે. સત્ય ભગવાન છે અને ચારિત્ર નિર્માણ જ જીવન છે.

(3:58 pm IST)