Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

સ્‍વ. કિશન પરમારની પુણ્‍યતીથીએ કાલે મહારકતદાન કેમ્‍પ

રાજકોટ, તા., ૨૪: પરમાર પરીવારના લુહાર સ્‍વ. કિશનકુમાર અમૃતલાલ પરમારની પ્રથમ વાર્ષિક પુણ્‍યતીથી નિમિતે મહારકતદાન કેમ્‍પનું આયોજન તા.રપને રવિવારે ૯.૩૦ થી બપોરના ર કલાક સુધી શ્રી રામજી મંદિર, ન્‍યુ લક્ષ્મી સોસાયટી, શેરી નં. ૧, ૧પ૦ ફુટ રીંગ રોડ ઓમનગર પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

જેમાં રકતદાન કરવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે. વધુ વિગત માટે મનીષ પરમાર મો.૯૯૦૪૧ ૪૪૯૯૯, વિવેક પરમાર મો. ૯રર૮૩ ૭૭૧૧૧, શુભમ પરમાર મો. ૯પ૩૭૧ ૬૦૧૧૧ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:19 pm IST)