Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

આજી નદીમાં ગેરકાયદે ધાર્મિક બાંધકામ તંત્ર એ તોડી પાડતા કોંગ્રેસની રજુઆત

રાજકોટઃ શહેરના રામનાથ વિસ્તારમાંં આજીનદીમાં ગેરકાયદેસરીતે દબાણ કરી અને ધાર્મિક સ્થળનું બાંધકામ કરી લેવાયું હતું જેને આજે ટાઉન પ્લાનીંગ વિભાગે તોડી પાડી હતી આથી સ્થાનિક લોકો સાથે કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ જસવંતસિંહ ભટ્ટી આ બાબતે આસીસ્ટન્ટ કમિશનર શ્રી કગથરાને રજુઆત માટે દોડી ગયા હતા તેવખતની તસ્વીરઃ (તસ્વીરઃ સંદિપ  બગથરીયા)

(3:37 pm IST)