Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

કોંગ્રેસના કંટ્રોલરૂમમાં ફરીયાદોનો ઢગલોઃ કાર્યકરોની જહેમત

આજે સવારથી જ કોંગ્રેસના કંટ્રોલરૂમમાં અનેક ફરીયાદો આવી હતી. જેનો કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ, રવિભાઈ ડાંગર, પરસોતમભાઈ સગપરીયા, ચંદ્રેશ રાઠોડ, અનિરૂધ્ધસિંહ પરમાર અને પરેશ પાટડીયા વિ.કાર્યકરોએ ફરીયાદોનું નિરાકરણ લાવ્યા હતા.

(3:40 pm IST)