Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

રાજકોટમાં પૂ. ત્યાગ વલ્લભસ્વામી નો કુંભ મેળાનું આમંત્રણ આપતા ભારતીબાપુ અને અગ્રણીઓ

જુનાગઢ :  આગામી તા. ૨૬મી ફેબ્રુઆરીથી જુનાગઢ મહાશિવરાત્રીનો પ્રથમ વખત મીનીકુંભ મેળો થઇ રહયો છે, ત્યારે  દેશભરમાંથી સાધુ સંતોનું આગમન થઇ રહયું છે. આ કુંભ મેળાનું ગઇકાલે રાજકોટ આત્મીય કોલેજ સંસ્થા ખાતે જઇ હરિધામ સોખડાના મહંત ,પુ.ત્યાગ વલ્લભસ્વામીને મેળામાં પધારવા આમંત્રણ આપતા શ્રી પંચદશનામ જુના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહામંડલેશ્વર પૂ. વિશ્વંભર ભારતીજી મહારાજ સરકારના પ્રતિનીધી તરીકે શૈલેષભાઇ દવે, પ્રદિપભાઇ ખીમાણી વગેરે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ) (૩.૮)

(12:03 pm IST)