Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

લાખાણી પરિવારના સહયોગથી સદ્દગુરૂ નેત્રયજ્ઞ

 રાજકોટ : શ્રી પરેશભાઈ, શ્રી સંદિપભાઈ લાખાણી, રાજકોટ તથા શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટના સંયુકત ઉપક્રમે શ્રી સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ યોજાયો હતો. જેમાં ૨૨૮ દર્દીઓએ દિવ્ય દૃષ્ટિ પ્રાપ્ત કરેલ હતી. આ નેત્રયજ્ઞમાં દર્દી ભગવાનને રહેવા, જમવા, ચા - પાણી, નાસ્તો, શુદ્ધ ઘીનો શીરો, દવા, ટીપા, ચશ્મા તથા નેત્રમણી સાથે ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવેલ હતા.

(3:36 pm IST)