Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

સ્વ. કુંદનબેન રાજાણીની તિથિ નિમિતે સેવાયજ્ઞ

રાજકોટઃ જલારામ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણ બેથી અઢી મહિનાથી ચાલુ રહેલ. તેમજ દરરોજ છાસ વિતરણ થયેલ હતી.

સ્વ.કુંદનબેન રાજાણીની ચાર માસીક પુણ્યતિથી નિમિત્તે અંદાજે પાંચસો ગરીબ પરિવારોને કચ્છની કેસર કેરીનું વિતરણ કરવામાં આવેલ. આ ઉપરાંત વૃધ્ધાશ્રમઅન્નક્ષેત્રમાં જુનાનવા કપડાં વિતરણ, ચંપલ વિતરણ કરવામાં આવેલ.

 જલારામ સેવા મંડળ ટ્રસ્ટની વધુ માહિતી માટે (મો. ૬૩૫૧૦ ૩૧૧૩૩) જલારામ સેવા મંડળના લીનાબેન સમીર રાજાણીએ જણાવ્યું છે.

(4:03 pm IST)