Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

કર્ફયુ ભંગના ૭૩ કેસ

જાહેરનામાનું પાલન ન કરનારા ૭પ સામે કાર્યવાહી

રાજકોટ તા. રર :.. કોરોનાના કેસ વધવાના કારણે રાત્રી કર્ફયુનો સમય પણ વધારવામાં આવ્યો છે. ત્યારે પોલીસે જુદા જુદા વિસ્તારમાં કર્ફયુ ભંગના ૭૩ કેસ દાખલ કરી ૭પ વ્યકિત સામે કાર્યવાહી કરી હતી. જેની વિગતો આ મુજબ છે.

એ. ડીવીઝન પોલીસે સાત, બી ડીવીઝન પોલીસે ચાર થોરાળા પોલીસે આઠ, ભકિતનગર પોલીસે આઠ, આજી ડેમ, પોલીસે બે, માલવીયાનગર પોલીસે નવ, તાલુકા પોલીસે સાત, પ્ર.નગર અને ગાંધીગ્રામ પોલીસે ૧૬ અને યુનિવર્સિટી પોલીસે ૧૧ કેસ દાખલ કરી કાર્યવાહી કરી હતી.

(5:12 pm IST)