Gujarati News

Gujarati News

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP ) અમદાવાદ, છારોડી સંચાલિત દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય કે જ્યાં ૩૦ ઉપરાંત વિદ્યાર્થી સંતો સહિત ૨૦૦ ઋષિકુમારો નિઃશુલ્ક સંસ્કાર સભર આધુનિક શિક્ષણ મેળવી રહ્યા છે.: અહીં ઋષિકુમારોને ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ સહિત ભારતીય દાર્શનિક શાસ્ત્રો અને સિદ્ધાંતોના સ્વાધ્યાય માટે વ્યાકરણ, સાહિત્ય, ન્યાય તેમજ વેદાંતનો અભ્યાસ કરવવામાં આવે છે: દિલ્હી સરકાર સંચાલિત રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન દ્વારા તેમજ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત સંસ્કૃત શાસ્ત્રોની સ્પર્ધામાં વિદ્યાર્થીઓ સુવર્ણચંદ્રકો પ્રાપ્ત કરી રહ્યા છે. access_time 5:13 pm IST