Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

નિલમ ચા પરિવારના લાડલા દેવર્ષના જન્મદિન નિમીતે સદ્દગુરૂ નેત્રયજ્ઞ

રાજકોટઃ દેવર્ષ અંકિશભાઈ દાવડા તથા કુલદીપભાઈ પરેશભાઈ દાવડાના જન્મદિવસે નિમીતે નિલમ ચા પરિવાર, રાજકોટ તથા શ્રી રણછોડદાસબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટનાં સયુંકત ઉપક્રમે ૩૫મો શ્રી સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞમાં ૨૭૨ દર્દીઓને નવી દ્રષ્ટિ મળી હતી. આ કેમ્પમાં સંસ્થાનાં ટ્રસ્ટી પ્રવિણભાઈ વસાણીએ દાતા પરેશભાઈ દાવડા, પર્ણાબેન પરેશભાઈ દાવડા, અંકિશભાઈ પરેશભાઈ દાવડા, કુલદીપભાઈ પરેશભાઈ દાવડા, દેવર્ષ અંકિશભાઈ દાવડા, જયેશભાઈ દાવડા, બેલાબેન જયેશભાઈ દાવડા વિગેરેનું સ્વાગત કર્યુ હતુ.

(3:51 pm IST)