Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ઇલીઝોરોવ સર્જરીના નિષ્‍ણાંત ડો. અજીત પાટીલ જી.ટી.શેઠની તા ૭ ડીસે. મુલાકાત જરૂરિયાતમંદ દર્દીને રાહત દરે સર્જરી

રાજકોટ : ઇલીઝારોવ સર્જરીના નિષ્‍ણાંત વડોદરાના ડો. અજીત પાટીલનો કેમ્‍પ તા. ૦૭/૧૨/૨૦૧૮ શુક્રવારે જી.ટી.શેઠ ઓર્થોપેડિક હોસ્‍પિટલમાં રાખવામાં આવેલ છે. આ પ્રકારના દર્દીઓને ડોકટરશ્રી સવારના ૧૨ વાગ્‍યે તપાસશે. આ લાભ લેવા ઇચ્‍છતા દર્દીઓએ હોસ્‍પિટલ ખાતે પ્રાથમીક તપાસ કરાવી રજીસ્‍ટ્રેશન કરાવી લેવા અનુરોધ છે. જરૂરિયાતમંદ દર્દીઓનેઓપરેશન ચાર્જમાં રાહત આપવામાં આવશે તેમ મેનેજીંગ ડીરેકટર વી.પી કાછેલીયાએ જણાવ્‍યું છે

 

(4:40 pm IST)