Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

સીઝન મુજબ ખાદ્યચીજ વસ્‍તુઓના ચેકીંગ માટે એકશન પ્‍લાન બનાવોઃ અમિત અરોરાની સુચના

રાજકોટઃ જનરલ બોર્ડમાં સભ્‍યોએ ફુડ શાખાની કામગીરી અંગે પ્રશ્નો ઉઠાવતા મ્‍યુ. કમિશ્નર અમિત અરોરાએ પણ અધિકારીઓને એકશન પ્‍લાન બનાવી રજુ કરવાની સુચના આપેલ. જેમાં સીઝન મુજબ વસ્‍તુઓના ચેકીંગ તથા અધિકારીઓ અને કેટેગરીવાઇઝ પ્‍લાન બનાવવા જણાવેલ હતું. સાથે જ પાણીના કેરબાનું ચેકીંગ કરવા પણ કહયું હતું.

(5:46 pm IST)