Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

પાણીના જગવાળાઓનું રજીસ્‍ટ્રેશન કરોઃ રજીસ્‍ટ્રેશન ન હોય તેના ઉપર કડક કાર્યવાહી : પ્રદીપ ડવે તંત્રને દોડાવ્‍યું

રાજકોટઃ જનરલ બોર્ડમાં સભ્‍યોએ ફુડ શાખાની કામગીરી અંગે પ્રશ્નો ઉઠાવતા મ્‍યુ. કમિશ્નર અમિત અરોરાએ પણ અધિકારીઓને એકશન પ્‍લાન બનાવી રજુ કરવાની સુચના આપેલ. જેમાં સીઝન મુજબ વસ્‍તુઓના ચેકીંગ તથા અધિકારીઓ અને કેટેગરીવાઇઝ પ્‍લાન બનાવવા જણાવેલ હતું. સાથે જ પાણીના કેરબાનું ચેકીંગ કરવા પણ કહયું હતું.

(5:59 pm IST)