Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

રાજકોટ જિલ્લામાં પેટા આરોગ્‍ય કેન્‍દ્રના ૪ર બાંધકામોને મંજુરી

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ર૦ : રાજકોટ જિલ્લામાં આરોગ્‍ય કેન્‍દ્રના બાંધકામો અંગે ભાજપના શ્રીમતી ગીતાબા જાડેજાના પ્રશ્નના ઉતરમાં આરોગ્‍ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્‍યું હતું કે તા.૩૧/૧ર/રર ની સ્‍થિતિએ રાજકોટ જીલ્લાના છેલ્લા બે વર્ષમાં કુલ ૪ર પેટા આરોગ્‍ય કેન્‍દ્રોના બાંધકામો મંજુર કરવામાં આવ્‍યા છે.

(5:37 pm IST)