Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

૫૦ થી ૬૦ના ભાવે મંગાવી જેવો ગ્રાહક એવો ભાવ મુજબ વેંચી દેંતો

બીયરમાં ૮ ટકા આલ્‍કોહોલ, આ પીણામાં ૧૧ ટકા

 પીએસઆઇ આર. એચ. ઝાલાએ જણાવ્‍યા મુજબ પ્રાથમિક પુછતાછમાં દિવ્‍યેશે કહ્યું છે કે પોતે અમદાવાદ તરફથી આ જથ્‍થો લાવીને વેંચે છે. પચાસથી સાઇઠના ભાવે જથ્‍થાબંધમાં પોતે આ સિરપ લાવે છે અને જેવા ગ્રાહકે તેવા ભાવ એ મુજબ ૮૦ થી ૧૫૦ કે તેથી વધુના ભાવે વેંચે છે. બોટલ પર વેંચાણ ભાવ રૂા. ૧૪૯ લખેલો છે. બીયર કે જે આલ્‍કોહોલિક હોય છે તેમાં આઠ ટકા આલ્‍કોહોલ હોય છે. જ્‍યારે આ કહેવાતા આયુર્વેદિક પીણામાં આલ્‍કોહોલનું પ્રમાણ અગિયાર ટકા દર્શાવાયુ હોઇ એફએસએલના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી થશે.

(3:54 pm IST)