Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

એનસીસી ગ્રુપ દ્વારા ઝુંબેશ

રાજકોટ : સ્વચ્છતા અભિયાનને વેગ આપવા રાજકોટ એનસીસી ગ્રુપ કમાન્ડર અજીતસિંહ શેખાવતના માર્ગદર્શન હેઠળ ખાસ ઝુંબેશ હાથ ધરાઇ હતી. કમ્પાઉન્ડ અને કેચરી આસપાસ એનસીસીના કેડેટસ દ્વારા સફાઇ કરવામાં આવી હતી. સ્વચ્છતા જાળવીશુ તો સ્વસ્થ્ રહીશુ તેવા બેનરોથી લોકોને પણ જાગૃત કરવા પ્રયાસ કરાયો હતો. બ્રીગેડીયર અજીતસિંહ અને ૧૬ સભ્યોની ટીમ આ અભિયાનમાં સામેલ થઇ હતી. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૭)

(3:49 pm IST)