Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

બજેટમાંથી કઇ ર૦ ટકા યોજના કાઢવી? કશ્યપભાઇ શુકલનો વિપક્ષને સવાલ

રાજકોટઃ બજેટ ચર્ચા દરમિયાન વિપક્ષી નેતા વશરામભાઇએ બજેટનાં ૮૦ ટકા કામો પુર્ણ કરવાની ખાત્રી માંગતા તેઓની સામે પુર્વ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન કશ્યપ શુકલે વળતો સવાલ કર્યો હતો.બજેટમાં કયાં ર૦ ટકા કામો ઉપર કાપ મુકવો? તે સુચવો  જેનો જવાબ વિરોધ પક્ષી નેતાએ આપવાનો ટાળ્યો હતો. (૪.૧૭)

(4:23 pm IST)