Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

ગુડ ટાઈમ્સ ગ્રુપ દ્વારા અનાથ આશ્રમની બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણી

રાજકોટઃ ગુડ ટાઈમ્સ ગ્રુપ (જીટીજી) દ્વારા રક્ષાબંધનના તહેવાર નિમિતે મોરબી રોડ ગામ રતનપર ખાતે આવેલા પુજય સ્વ.ભકિતદીદી દ્વારા સ્થાપીત શ્રી વિરબાઈ મા વાત્સલ્યધામ (અનાથઆશ્રમ)ની ૪૫ બહેનો સાથે સુમહ રક્ષાબંધનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગુડ ટાઈમ્સ ગ્રુપના તમામ ભાઈઓએ બહેનો પાસે રાખડી બંધાવી અને બહેનો ભેટ આપી હતી. તેમની સાથે રમતો રમી અને ભોજન લીધેલું હતું.

(3:34 pm IST)