Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

પક્ષી બચાવો અભિયાન

સંક્રાંતના તહેવાર નિમિતે પતંગોના દોરથી ઘવાયેલા પક્ષીઓને બચાવવા માટે રાષ્ટ્રીય યુવા મંચ, શેર વિથ સ્માઇલ એન.જી.ઓ. તથા ભગવા સ્વયંસેવક સંઘ દ્વારા અભિયાન ચલાવવામાં આવ્યુંહતું અંદાજીત ૧૪ જેટલા પશુ-પંખીઓને આ અભિયાન હેઠળ સારવાર આપવામાં આવી હતી. કરૂણા ટ્રસ્ટ દ્વારા વેટરનરી ડોકટર પણ ખાસ સેવા આપવા આવ્યા હતા જયભાઇ ગજ્જર, શૈલેષભાઇ પટેલ, વિજયભાઇ બારૈયા, રવિરાજસિંહ ચુડાસમાં, ભીમભાઇ રાણા આ સેવા કાર્યમાં જોડાયા હતા.

(3:54 pm IST)