Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

સુપર મેગા નેત્રયજ્ઞ

 જનકભાઇ પોપટલાલ રાજા, હસ્તે ચીમનભાઇ ગઢીયા તથા રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ નાં સંયુકત ઉપક્રમે રાજકોટ શહેર તથા જીલ્લાને આંખના મોતિયા વિહીન કરવાનાં સંકલ્પ પૈકી ૧૦ મો શ્રી સદ્ગુરૂસુપર મેગા નેત્રયજ્ઞ તાજેતરમાં યોજાયો હતો. જેમાં ૩૧૭ દર્દી ભગવાનને દિવ્ય ગુરૂદ્રષ્ટિ પ્રાપ્ત કરેલ હતી. આ નેત્રયજ્ઞમાં દર્દી ભગવાનને રહેવા, જમવા, ચા, પાણી નાસ્તો, શુદ્ધઘીનો શિરો, દવા ટીપા, ચશ્મા, તથા નેત્રમણી સાથે ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવેલ હતા, તથા ઓપરેશન થયેલ દરેક દર્દી ભગવાનને ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું

(3:41 pm IST)