Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

સુખડી-ગાંઠીયા વિતરણ

રાજકોટઃ અહિંના કબીર મંદિર (ખત્રીવાડ)ના મહંત પ્રેમીશ્રી નરસંગદાસ સાહેબ ગુરૂ શ્રી સંતદાસજી સાહેબ દ્વારા ૧૦૦ કિલો સુખડી અને ગાંઠીયા બનાવી વિતરણ કરવામાં  આવેલ. આ કાર્યમાં કથાકાર હસુદાદા જોષી વિ. પણ જોડાયા હતા.

(2:54 pm IST)