Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

"જૈન ક્રાંતિ” ના સ્થાપક સ્વ શ્રી રસિકભાઈ પારેખની ચતુર્થ પુણ્યતિથિ નિમિતે સાધાર્મિક સ્વબંધુ રાહતફંડ તરફથી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં જીવન જરૂરિયાતની વસ્તુનું વિતરણ

રાજકોટ : આજે મકરસક્રાંતિ ના દિવસે "જૈન ક્રાંતિ” ના સ્થાપક સ્વ શ્રી રસિકભાઈ પારેખની ચતુર્થ પુણ્યતિથિ નિમિતે સાધાર્મિક સ્વબંધુ રાહતફંડ તરફથી પૂર્વ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી ની ઉપસ્થિતિ માં જીવન જરૂરિયાત ની વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું હતું

જેમાં દાતા પરિવાર શ્રી હેમલભાઈ મહેતા, પ્રતાપભાઈ વોરા,રાકેશભાઈ, નીતિનભાઈ, સંજયભાઈ મહેતા તેમજ ધીરેનભાઈ ઉપસ્થિત રહેલ, આયોજન  સમીરભાઈ પારેખ, અજયભાઇ વખારીયા, જગદીશભાઈ પારેખ, રાજુભાઈ શેઠ, જગદીશસિંહ જાડેજા, જનુભાઈ ત્રિવેદી, ભાસ્કરભાઈ જોષી, મેહુલભાઈ દવે, શૈલેષભાઇ, ભગતભાઈ, ઘેલુભાઈ, આકાશભાઈ તથા આશાબેન, ધારાબેન અને ખ્યાતિબેન જોષીએ કરેલું હતું

(9:03 pm IST)