Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલનું મોટું નિવેદન: કહ્યું પાટીદાર અગ્રણી નરેશભાઈ પટેલે લડવી જોઈએ ચૂંટણી

એસપીજી દ્વારા ત્રણેય પક્ષ પાસે ટિકિટની માંગણી કરાશે : પાટીદાર સમાજના સમર્પિત અને સેવાભાવી તેમજ એસપીજી ગ્રુપને વફાદાર હોઈ તેવા તમામ માટે ટિકિટની માંગણી

એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલનું મહત્વનું નિવેદન આપ્યું છે લાલજી પટેલે કહ્યું હતું કે પાટીદાર અગ્રણી નરેશભાઈ પટેલે ચૂંટણી લડવી જોઈએ

 લાલજી પટેલે કહ્યું હતું કે એસપીજી દ્વારા ત્રણેય પક્ષ પાસે ટિકિટની માંગણી કરાશે : પાટીદાર સમાજના સમર્પિત અને સેવાભાવી તેમજ એસપીજી ગ્રુપને વફાદાર હોઈ તેવા તમામ માટે ટિકિટની માંગણી કરાશે 

 અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ નરેશ પટેલ પણ આપી ચૂક્યા છે નિવેદન, સમાજના ઘણા વ્યક્તિઓ મને સક્રિય રાજકારણ માં આવવાનું કહી રહ્યા છે

(6:48 pm IST)