Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

જૈન સાધુ ભગવંતોએ આશીષ આપ્યા

 તિરંગા યાત્રા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાયેલ. આ પ્રસંગે શહેરીજનો,  સંસ્થાઓ, અગ્રણીઓ તથા સાધુ -સંતો ઉપસ્થિત રહેલ. જૈન સમાજના આ.ભ.પૂ. યશો વિજયજી મ.સા. સહિતના સાધુ ભગવંતોએ પણ આ તકે હાજર રહી દિવ્ય આશીષ પાઠવ્યા હતા. તે વખતની તસ્વીર.(તસ્વીરઃ સંદિપ બગથરિયા)

(4:23 pm IST)