Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

રાજકોટ રૂરલ પોલીસના 31 અધીકારીઓની બદલીનો હુકમ કરતા એસ પી બલરામ મીણા: જેતપુર, ધોરાજી, ઉપલેટા, આટકોટ, વિછિયા અને જસદણ સહિતના શહેરોના અધિકારીઓની ટ્રાન્સફર : પડધરી,પાટણવાવ અને શાપરના અધિકારીઓ પણ બદલાયા

રાજકોટ : રાજકોટ રૂરલ પોલીસના 31  અધીકારીઓની બદલીનો  હુકમ એસ પી બલરામ મીણાએ કર્યો છે જેમાં  જેતપુર,ધોરાજી,ઉપલેટા,આટકોટ,વિછિયા અને જસદણ સહિતના શહેરોના અધિકારીઓની ટ્રાન્સફર કરાઈ છે તેમજ :પડધરી,પાટણવાવ અને શાપરના અધિકારીઓ પણ બદલાયાછે

     બદલી પામેલ અધિકારીઓની નામાવલી આ મુજબ છે

(1:14 am IST)