Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

શ્રી પુનિત સદ્‌ગુરૂ ભજન મંડળ દ્વારા વર્ધાનનો જન્‍મદિવસ ઉજવાયો

રાજકોટઃ શ્રી પુનિત સદ્‌ગુરૂ ભજન મંડળ દ્વારા  તાજેતરમાં ‘શ્રીનાથજી નિવાસ' ડો.રાધાકૃષ્‍ણ સોસાયટી ખાતે ચિ. વર્ધાન શિંગાળાનો જન્‍મદિવસ ‘પુનિત' વાતાવરણથી ઉજવાયેલ જેમા ભાવિકો જયેશભાઇ નથવાણી, બિહારીભાઇ ભોજાણી, દવેભાઇ, મનસુખભાઇ વરીયા, ભરતભાઇ ગોલાણીયા,મુકુન્‍દભાઇ કોટેચા, ભરતભાઇ ગોંડલીયા, વિનુભાઇ જોબનપુત્રા, ધનવંતભાઇ નથવાણી , દિનેશભાઇ ચાવડા,  કાંતીભાઇ ચુડાસમા, કિશોરભાઇ ચાવડા (પૂર્વ મામલતદાર), રમણીકભાઇ ચાવડા, સુંદરલાલ પાંઉ, બાબુભાઇ પેંડાવાળા દંપતિ, જગદીશભાઇ અજાગીયા (કથાકાર), ભકિતદાન ગઢવી (લોક ગાયક) પાર્થ ચંપકભાઇ બુધ્‍ધદેવ, અરવિંદભાઇ જેઠવા,  જયપ્રકાશ બુધ્‍ધદેવ, મનુભાઇ પરસાણા, દિપકભાઇ જોબનપુત્રા, યતીનભાઇ ગરાછ, ભીખાભાઇ કારેલીયા, હસુભાઇ ઝાલા હાજર રહેલ.

 

(2:55 pm IST)