Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

અયોધ્યા મામલે ચુકાદો જાહેર થતા શિવસેનાએ ખુશી મનાવી : જયુબેલી ચોકમાં ફટાકડાની આતશબાજી

રાજકોટ : જેના ઉપર સમગ્ર દેશની નજર મંડાયેલી હતી તે અયોધ્યા મામલે આજે સુપ્રિમનો સુખરૂપ ચુકાદો જાહેર થતા રાજકોટમાં શિવસેનાએ જયુબેલી ચોક કાર્યાલય પાસે ફટાકડાની આતશબાજી કરી ખુશી વ્યકત કરી હતી. તે સમયની તસ્વીર નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:45 pm IST)