Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

પરસાણાનગરમાં ગુરૂગ્રંથ સાહેબના પાઠ

ગુરૂનાનક સાહેબજીના ૫૫૩ માં જન્‍મોત્‍સવ નિમિતે પરસાણાનગરમાં બાબા તુલસીદાસધામ, ગુરૂનાનક મંદિરે ધ્‍વજા રોહણ કરી ગુરૂગ્રંથ સાહેબના સાપ્‍તાહીક પાઠ ચાલી રહ્યા છ.ે દરમિયાન આજે બપોરે ભોગ સાહેબ, લંગર પ્રસાદ અને રાત્રે શબદ કીર્તન રાખેલ છે. સમગ્ર મંદીર પરીસરને રોશની કરાઇ છે. જે તસ્‍વીરમાં જોઇ શકાય છે. 

(3:41 pm IST)