Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

બ્રાહ્મણ વર્ષાબેન મઢવીનું બેભાન હાલતમાં મૃત્યુ

રાજકોટ તા. ૮: ભગવતીપરા મેઇન રોડ પર શાંતિનગરમાં રહેતાં વર્ષાબેન શાંતિલાલ મઢવી (રાજગોર બ્રાહ્મણ) (ઉ.વ.૫૦) સવારે પાંચેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.વર્ષાબેનના પતિ બીએસએનએલના નિવૃત કર્મચારી છે. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. વર્ષાબેનને સ્કીનની બિમારી હોઇ લાંબા સમયથી બિમાર હતાં અને આજે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

(12:50 pm IST)