Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

ક્ષત્રિય નાડોદા રાજપૂત સમાજનું સ્નેહ મિલન

ક્ષત્રિય નાડોદ્રા રાજપુત સમાજનું સ્નેહ મિલન તાજેતરમાં મળ્યું હતું. જેમાં સમાજનાં આગેવાનો, ઉદ્યોગપતિઓ, કર્મચારીઓ, યુવાનો તેમજ માતાઓ અને બહેનો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દિપ પ્રાગટય બાદ વડીલો અને ઉદ્યોગપતિઓ અને યુવાનોનાં વિચારો મુજબ સમાજનાં ઉત્થાન અને વિકાસ માટે સામાજિક અને શૈક્ષણિક કાર્યો માટે એક આધુનિક નવું ભવન બનાવવું એવા વિચારો રજૂ કરવામાં આવ્યાં. સ્નેહ મિલનના અંતે સ્વરુચી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

(3:48 pm IST)